SSC IB Security Assistant & MTS Mock Test Series 2023 Logical Reasoning Syllogism Conventional Syllogism
અહી બે નિવેદનો આપવામાં આવ્યા છે તેમજ નિષ્કર્ષ I અને II એમ બે નિષ્કર્ષ આપવામાં આવ્યા છે. નિવેદનો ને સત્ય માનવા ભલે એ સામાન્યરીતે જાણીતા તથ્યો કરતા ભિન્ન હોય, તો, નક્કી કરો કે નીચેનામાંથી કયું નિષ્કર્ષ નિવેદનને તાર્કિક રીતે અનુસરે છે.
નિવેદન :
1.કેટલાક શિક્ષકો દાર્શનિક છે.
2.કેટલાક દાર્શનિક લેખક છે.
નિષ્કર્ષ:
I. કેટલાક લેખકો શિક્ષક છે
II. કોઈપણ લેખક શિક્ષક નથી
1
નિષ્કર્ષ I કે નિષ્કર્ષ II અનુસરતું નથી
2
માત્ર નિષ્કર્ષ I અનુસરે છે
3
માત્ર નિષ્કર્ષ II અનુસરે છે
4
ક્યાં તો નિષ્કર્ષ I અથવા II અનુસરે છે