અહી બે નિવેદનો આપવામાં આવ્યા છે તેમજ નિષ્કર્ષ I અને II એમ બે નિષ્કર્ષ આપવામાં આવ્યા છે. નિવેદનો ને સત્ય માનવા ભલે એ સામાન્યરીતે  જાણીતા તથ્યો કરતા ભિન્ન હોય, તો, નક્કી કરો કે નીચેનામાંથી કયું નિષ્કર્ષ નિવેદનને તાર્કિક રીતે અનુસરે છે.

નિવેદન :

1.કેટલાક શિક્ષકો દાર્શનિક છે.

2.કેટલાક દાર્શનિક લેખક છે.

નિષ્કર્ષ:

I. કેટલાક લેખકો શિક્ષક છે 

II. કોઈપણ લેખક શિક્ષક નથી 

1
નિષ્કર્ષ I કે નિષ્કર્ષ II અનુસરતું નથી 
2
માત્ર નિષ્કર્ષ I અનુસરે છે 
3
માત્ર નિષ્કર્ષ  II અનુસરે છે 
4
ક્યાં  તો નિષ્કર્ષ  I અથવા  II અનુસરે છે 

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation