આપેલ વિધાન અને દલીલો ધ્યાનથી વાંચો અને આપેલા વિકલ્પોમાંથી યોગ્ય જવાબ પસંદ કરો.
વિધાન:
ગામ X ના ખેડૂતોએ શેરડી કરતાં તુલનાત્મક રીતે ઓછા પાણીની સિંચાઈની જરૂરિયાત ધરાવતા પાકો તરફ વળવું જોઈએ.
દલીલો:
I. ગામ X માં છેલ્લા કેટલાક વર્ષોથી સિંચાઈ માટે પાણીની ઉપલબ્ધતા સતત ઘટી રહી છે.
II. ગામ X ના ખેડૂતોની મુખ્ય આવક નજીકના ખાંડના કારખાનાઓને શેરડીના પાકના વેચાણ દ્વારા થાય છે.
1
બંને I અને II વિધાનને મજબૂત કરે છે.
2
બંને I અને II વિધાનને નબળું પાડે છે.
3
I નબળું પાડે છે જ્યારે II વિધાનને મજબૂત કરે છે.
4
II નબળું પાડે છે જ્યારે I વિધાનને મજબૂત કરે છે.