સાતવાહન વંશ અંગે નીચેનામાંથી કયું વિધાન સાચું નથી?

1
સાતવાહન વંશના સ્થાપક શિમુક હતા.
2
તેઓએ બૌદ્ધ ધર્મ અને બ્રાહ્મણ ધર્મને આશ્રય આપ્યો હતો.
3
તેઓએ કન્નડ ભાષા અને સાહિત્યને આશ્રય આપ્યો હતો.
4
તેઓએ ઘણા ચૈત્ય અને વિહારો બનાવ્યા હતા.

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation