અર્ધસુત્રીવિભાજન (Meiosis) ને લગતા નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
1
અર્ધસુત્રીવિભાજન-II ના અંતે ચાર અર્ધગુણિત કોષો રચાય છે
2
અર્ધસુત્રીવિભાજનમાં બે તબક્કાઓ છે, અર્ધસુત્રીવિભાજન-I અને II
3
અર્ધસુત્રીવિભાજન-II ના S તબક્કામાં DNA નું પ્રતિકૃતિકરણ થાય છે
4
સમજાતી ગુણસૂત્રોનું જોડાણ અને પુનઃસંયોજન અર્ધસુત્રીવિભાજન-I માં થાય છે