આપેલ વિધાનને સાચા ગણી નક્કી કરો કે આપેલ વિધાનોમાંથી કયુ તારણ ચોક્કસપણે લઈ શકાય.
વિધાનો:
કેટલાક શિક્ષકો સમૃદ્ધ છે.
બધા ડાયાબિટીસના દર્દીઓ સમૃદ્ધ છે.
તારણો:
1. કેટલાક ડાયાબિટીસના દર્દીઓ શિક્ષકો છે
2. કેટલાક શ્રીમંત લોકોને ડાયાબિટીસ હોય છે.
1
માત્ર તારણ 2 લઇ શકાય છે
2
1 અને 2 માંથી એક પણ તારણ લઇ શકાય નહી
3
1 અને 2 બંને તારણો લઇ શકાય
4
માત્ર તારણ 1 લઇ શકાય છે