નીચેના વિધાનને ધ્યાનમાં લેતા, નક્કી કરો કે આપેલ ધારણાઓમાંથી કઈ ધારણાઓ કયા વિધાન સાથે ગર્ભિત છે?

વિધાનો:

તરવાથી એકંદર શારીરિક સ્વાસ્થ્ય સુધરે છે.

ધારણા:

I. સારા સ્વાસ્થ્ય માટે સારા હોર્મોન્સનો સ્ત્રાવ જરૂરી છે.

II. પાણી સ્નાયુઓને આરામ આપે છે.

1
I અને II બંને ગર્ભિત છે
2
માત્ર Iજ ગર્ભિત છે
3
I કે II બેમાંથી કોઈ ગર્ભિત નથી
4
માત્ર II ગર્ભિત છે

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation