નીચેનામાંથી કયું/કયા વિધાન સાચા છે?
(A) માખણનું ઓગળવું એક રાસાયણિક અને ઉલટાવી શકાય તેવો ફેરફાર છે
(B) ખાંડનું સ્ફટિકીકરણ એક ભૌતિક અને ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે
(C) આયોડિનનું બાષ્પીભવન એક ભૌતિક ફેરફાર છે
1
(A) અને (B)
2
માત્ર (B)
3
માત્ર (C)
4
(B) અને (C)