બે શંકુની ત્રિજ્યા 1 ∶ 3ના ગુણોત્તરમાં છે, જ્યારે તેમનું ઘનફળ 1 ∶ 9ના ગુણોત્તરમાં છે. તો નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
1
તેમની ઊંચાઈ 1 ∶ 3ના ગુણોત્તરમાં હશે.
2
તેમની ઊંચાઈ 1 ∶ 9ના ગુણોત્તરમાં હશે.
3
તેમની ઊંચાઈ 1 ∶ 2ના ગુણોત્તરમાં હશે.
4
તેમની ઊંચાઈ સમાન હશે.