આ પ્રશ્નમાં, એક વિધાન આપવામાં આવ્યું છે જેના પછી ચાર તારણો આપવામાં આવ્યા છે. કયો/કયા તારણ/તારણો તાર્કિક રીતે શ્રેષ્ઠ રીતે બંધબેસે છે તે પસંદ કરો.
વિધાન:
દરેક લાઇબ્રેરીમાં પુસ્તકો હોય છે.
તારણો:
i. પુસ્તકો ફક્ત લાઇબ્રેરીમાં જ હોય છે.
ii. લાઇબ્રેરી ફક્ત પુસ્તકો માટે જ બનાવવામાં આવી છે.
iii. કોઈપણ લાઇબ્રેરી પુસ્તકો વિના નથી.
iv. કેટલીક લાઇબ્રેરીમાં વાચકો નથી.
1
માત્ર તારણ I લાગુ પડે છે
2
માત્ર તારણ III લાગુ પડે છે
3
માત્ર તારણ IV લાગુ પડે છે
4
માત્ર તારણ I અને II લાગુ પડે છે