નીચે આપેલા પ્રશ્નમાં બે વિધાનો અને ત્યાર બાદ I, II અને III નંબરના ત્રણ નિષ્કર્ષો આપવામાં આવ્યા છે. આપેલાં વિધાનો સામાન્ય હકીકતોથી ભિન્ન હોય એમ લાગતું હોય તો પણ તમારે તેમને સાચાં ગણવાં પડશે અને પછી નક્કી કરવાનું હોય છે કે આપેલાં વિધાનોમાંથી કયું નિષ્કર્ષ તાર્કિક રીતે અનુસરે છે.
વિધાનો :
I. કેટલીક કેરીઓ નારંગી છે.
II. કેટલીક નારંગી દ્રાક્ષ છે.
નિષ્કર્ષો:
I. કેટલીક કેરીઓ દ્રાક્ષ છે.
II. કોઈ નારંગી કેરી નથી.
III. કોઈ દ્રાક્ષ કેરી નથી.
1
ફક્ત નિષ્કર્ષ I જ અનુસરે છે.
2
ફક્ત નિષ્કર્ષો I અને III અનુસરે છે.
3
ફક્ત નિષ્કર્ષો I અને II અનુસરે છે.
4
ક્યાં તો નિષ્કર્ષ I અથવા III અનુસરે છે.