રામ 3,500 રૂપિયામાં બે ઘડિયાળ ખરીદે છે. તેમાંથી એક ઘડિયાળ 25% નફો કરીને વેંચે છે અને બીજી ઘડિયાળ 10% ખોટ ખાઈને વેંચે છે. તો આ લેણદેણમાં તેને નથી નફો થતો કે નથી નુકશાન. તો ઘડિયાળની પડતર કિંમત કેટલી હશે?  

1
રૂ. 1500 અને રૂ. 2000
2
રૂ. 1500 અને રૂ. 1720
3
રૂ. 1000 અને રૂ. 2500
4
રૂ. 1250 અને રૂ. 2250

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation