પ્રકાશ પ્રદૂષણ અંગે નીચેના નિવેદનો ધ્યાનમાં લો:
1. તે ઉદ્યોગીકરણનું પરિણામ છે, જે મુખ્યત્વે અતિશય અને અયોગ્ય કૃત્રિમ પ્રકાશને કારણે થાય છે.
2. પ્રકાશ પ્રદૂષણ સમુદ્રી જીવોના અંત:સ્રાવી ચક્ર અને પ્રજનનને વિક્ષેપિત કરે છે.
3. તે રાત્રિચર વન્યજીવો અને તેમના પર્યાવરણ પર કોઈ અસર કરતું નથી.
4. તે વૈશ્વિક તાપમાન વૃદ્ધિમાં ફાળો આપતું પરિબળ નથી.
ઉપરોક્ત કયા નિવેદન/નિવેદનો સાચા છે?
1
માત્ર 1 અને 2
2
માત્ર 2 અને 3
3
માત્ર 2, 3 અને 4
4
માત્ર 1, 2 અને 4