ભારતની આબોહવાના સંદર્ભમાં નીચેના વિધાનને ધ્યાનમાં લોઃ
1. હવાના દબાણમાં તફાવતને કારણે ચોમાસાના પવનોની દિશામાં પલટો આવે છે.
2. દિલ્હી, કાનપુર અને અમૃતસર જેવા સ્થળોની ઊંચાઈને કારણે અત્યંત તીવ્ર આબોહવા હોય છે.
ઉપર આપેલા વિધાનોમાંથી કયું સાચું છે/સાચાં છે?
1
માત્ર 1
2
માત્ર 2
3
1 અને 2 બંને
4
ન તો 1 કે ન તો 2