આપેલ વિધાનોમાંથી કયું સાચુ છે?

I. જ્યારે 1756માં અલીવર્દી ખાનનું અવસાન થયું ત્યારે સિરાજ-ઉદ-દૌલા બંગાળના નવાબ બન્યા.

II. 1757 માં, રોબર્ટ ક્લાઇવે પ્લાસી ખાતે સિરાજ-ઉદ-દૌલા સામે કંપનીની સેનાનું નેતૃત્વ કર્યું.

1
માત્ર II
2
ન તો I કે II
3
માત્ર I
4
I અને II બંને

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation