કોઈ વ્યક્તિની ધરપકડ કર્યા બાદ અદાલત તે વ્યક્તિને પોતાની સમક્ષ રજૂ કરવાનો આદેશ આપે છે અથવા ધરપકડની રીત કે કારણો કાયદેસર કે સંતોષકારક ન હોય તો તે વ્યક્તિને મુક્ત કરવાનો આદેશ આપી શકે છે, તે કયા રીટ હેઠળ કરે છે?
1
ઉત્પ્રેષણ
2
અધિકારપૃચ્છા
3
બંદી-પ્રત્યક્ષીકરણ
4
પરમાદેશ