વિધાનો વાંચો અને આપેલ માહિતીમાંથી તાર્કિક રીતે સાચું તારણ જણાવો.
વિધાન:
દરરોજ એક સફરજન ખાઓ અને ડોકટરને દુર રાખો.
તારણો:
I) જો કોઈ વ્યક્તિ દરરોજ એક સફરજન ખાય છે, તો ડૉક્ટરની મુલાકાત ટાળી શકાય છે.
II) જો વ્યક્તિ દરરોજ એક નારંગી ખાય છે, તો તે બીમાર પડી જશે.
1
માત્ર તારણ I અનુસરે છે.
2
માત્ર તારણ II અનુસરે છે.
3
ન તો તારણ I કે II અનુસરે છે
4
બંને, તારણો I અને II અનુસરે છે