નીચેનામાંથી કયું નિવેદન વક્રીભવનના નિયમો અનુસાર સાચું છે?
1
આપાતકોણ એ વક્રીભવનકોણ બરાબર હોય છે.
2
આપાતકોણના સાઈન અને વક્રીભવનકોણના સાઈનનો ગુણોત્તર એ આપેલ રંગના પ્રકાશ માટે અને આપેલ માધ્યમની જોડી માટે ચલ છે.
3
આપાત કિરણ, વક્રીભૂત કિરણ અને આપાત બિંદુએ બે પારદર્શક માધ્યમોની આંતરસપાટી માટે લંબ, આ તમામ એકબીજાને લંબ એવા સમતલોમાં આવેલા હોય છે.
4
આપેલ રંગના પ્રકાશ માટે અને આપેલ માધ્યમોની જોડી માટે આપાતકોણના સાઈન અને વક્રીભવન કોણના સાઈનનો ગુણોત્તર અચળ હોય છે.