ચંદ્રયાન-2 મિશન વિશે શું સાચું નથી?
1
તેને વડાપ્રધાન મનમોહન સિંહે મંજૂરી આપી હતી
2
આ મિશનમાં મોકલવામાં આવેલા રોવરનું નામ પ્રજ્ઞાન હતું
3
આ મિશનમાં ચંદ્ર ઉત્તર ધ્રુવને સંશોધન માટે લક્ષ્યાંકિત કરવામાં આવ્યું હતું
4
આ મિશનમાં વિક્રમ લેન્ડરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો