દિશાનિર્દેશો : નીચે આપેલા પ્રશ્નમાં એક વિધાન આપવામાં આવ્યું છે, ત્યારબાદ ક્રમાંકિત I અને II એમ બે કાર્યાત્મક પગલાંઓ આપવામાં આવ્યા છે. કાર્યાત્મક પગલાંઓએ એક વહીવટી નિર્ણય છે જે સુધારણા, દેખ-રેખ અથવા સમસ્યા, નીતિ વગેરેના સંબંધમાં આગળની કાર્યવાહી માટે લેવામાં આવે છે. વિધાનમાં આપવામાં આવેલી માહિતીના આધારે, તમારે વિધાનમાંની દરેક બાબતને સાચી માની લેવી પડે છે, અને પછી નક્કી કરવું પડે છે કે કયા કાર્યાત્મક પગલાંઓ સૂચવવું તાર્કિક રીતે અનુસરે છે. 

વિધાન: ધોરીમાર્ગ પર એક મોટી ટ્રક સંપૂર્ણ રીતે પલટી ખાઇ ગઇ હતી અને વાહન વ્યવહાર ઠપ્પ થઇ ગયો છે.

કાર્યાત્મક પગલું​ I : સંબંધિત સત્તાવાળાઓએ તાત્કાલિક ટ્રાફિક દૂર કરવો જોઈએ.

કાર્યાત્મક પગલું II : વાહનોની ગતિ મર્યાદિત કરવા માટે ધોરીમાર્ગ પર સ્પીડ બ્રેકર(ગતિ અવરોધક) નિયમિત અંતરે મૂકવા જાઇએ. 

1
માત્ર કાર્યાત્મક પગલું​ (I) સૂચવવું તાર્કિક રીતે અનુસરે છે. 
2
માત્ર કાર્યાત્મક પગલું​ (II) સૂચવવું તાર્કિક રીતે અનુસરે છે. 
3
ન તો કાર્યાત્મક પગલું​ (I) કે ન તો કાર્યાત્મક પગલું​ (II) સૂચવવું તાર્કિક રીતે અનુસરે છે. 
4
કાર્યાત્મક પગલું​ (I) અને કાર્યાત્મક પગલું​ (II) બંને સૂચવવું તાર્કિક રીતે અનુસરે છે. 

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation