નીચે એક પ્રશ્ન આપેલ છે,ત્યારબાદ વિધાન I અને વિધાન II આપેલ છે. પ્રશ્નનો જવાબ આપવા માટે તેમાંથી કયું એક વિધાન પર્યાપ્ત છે તે નક્કી કરવા માટે બંને વિધાનોને ધ્યાનથી વાંચો. છ લોકો - K, M, N, P, Q અને R ગોળાકાર ટેબલની આસપાસ તેના કેન્દ્ર તરફ મુખ રાખીને બેઠા છે. K ની તાત્કાલિક જમણી બાજુએ કોણ બેસે છે?

(I) K એ M ની ડાબી બાજુએ ત્રીજા સ્થાને બેસે છે. K અને N વચ્ચે માત્ર એક જ વ્યક્તિ બેસે છે. R એ N ની તાત્કાલિક ડાબી બાજુએ બેસે છે.

(II) K એ Q ની જમણી બાજુએ બીજા સ્થાને બેસે છે. K અને M વચ્ચે માત્ર બે જ લોકો બેસે છે. P એ R ની  ડાબી બાજુએ બીજા સ્થાને બેસે છે.

1
વિધાન I માં આપેલી માહિતી જ પ્રશ્નનો જવાબ આપવા માટે પર્યાપ્ત છે, જયારે વિધાન II માં આપેલ  માહિતી પૂરતી નથી. 
2
માત્ર વિધાન I અથવા માત્ર વિધાન II માં આપેલી માહિતી પ્રશ્નનો જવાબ આપવા માટે પર્યાપ્ત છે. 
3
વિધાન I અને વિધાન II બંનેમાં આપેલી માહિતી પ્રશ્નનો જવાબ આપવા માટે પર્યાપ્ત છે. 
4
વિધાન II માં આપેલી માહિતી પ્રશ્નનો જવાબ આપવા માટે પર્યાપ્ત છે, જયારે વિધાન II માં આપેલી માહિતી પૂરતી નથી. 

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation