આ પ્રશ્નમાં એક વિધાન અને તેના સંબંધિત બે નિષ્કર્ષ i અને ii ના સ્વરૂપમાં આપેલા છે. વિધાનમાં આપેલી માહિતીને સાચી માની બંને નિષ્કર્ષો પર સાથે વિચાર કરીને કયા નિષ્કર્ષ યોગ્ય છે તે નક્કી કરો.
વિધાન: દરેક સોમવાર કામકાજનો દિવસ છે. આજે કામકાજનો દિવસ છે.
નિષ્કર્ષ:
i. આજે સોમવાર છે.
ii. માત્ર સોમવાર જ કામકાજનો દિવસ છે.
નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો:
A) માત્ર નિષ્કર્ષ i યોગ્ય છે.
B) માત્ર નિષ્કર્ષ ii યોગ્ય છે.
C) નિષ્કર્ષ i અથવા ii યોગ્ય છે.
D) નિષ્કર્ષ i અને ii બંને અયોગ્ય છે.
E) નિષ્કર્ષ i અને ii બંને યોગ્ય છે.
1
B
2
E
3
A
4
D