સેન્ડીએ તેના પગારનો 13% અંધ લોકો માટે કાર્યરત સંસ્થાને, 12% અનાથાશ્રમને, 14% શારીરિક રીતે અપંગ લોકો માટે કાર્યરત સંસ્થાને અને 16% તબીબી સહાય કરતી સંસ્થાને દાનમાં આપ્યું. બાકી રહેલો પગાર રૂ. 24345 માસિક ખર્ચ માટે બેંકમાં જમા કરાવ્યો. અનાથાશ્રમમાં દાનમાં આપેલી રકમ શોધો.

1
6452
2
6942
3
6782
4
6492

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation