ગાંધીજીના સત્યાગ્રહોના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાનમાં લો:
1. ગાંધીજીના નામે, ચંપારણમાં, ખેડૂત નેતાઓએ ખેડૂતોને હિંસક કાર્યવાહીમાં સંગઠિત કર્યા.
2. ખેડા સત્યાગ્રહ દરમિયાન ગાંધીજીએ ભારતના સ્વાતંત્ર્ય સંઘર્ષમાં પ્રથમ વખત ભૂખ હડતાળનું શસ્ત્ર વાપર્યું હતું.
3. ખેડા સત્યાગ્રહનું તાત્કાલિક કારણ પ્લેગ બોનસ પાછો ખેંચવાનું હતું.
ઉપરોક્તમાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચાં છે?
1
માત્ર 1
2
2 અને 3
3
1 અને 3
4
1, 2 અને 3