આ પ્રશ્નમાં, બે નિષ્કર્ષને અનુસરીને નિવેદન આપવામાં આવ્યું છે. તાર્કિક રીતે શ્રેષ્ઠ બંધબેસતું હોય તેવા નિષ્કર્ષ(ઓ)ને પસંદ કરો.
નિવેદન:
પાંચ-દિવસના અઠવાડિયાથી કર્મચારીઓ પરનો તણાવ ઓછો થશે.
તારણો:
I. અંગત મુદ્દાઓને લીધે કર્મચારીઓ હંમેશા તણાવમાં રહે છે.
II. પાંચ-દિવસના અઠવાડિયા એ નવો વૈશ્વિક વલણ છે.
1
નિષ્કર્ષ I કે II માંથી કોઈ અનુસરતું નથી
2
માત્ર નિષ્કર્ષ I અનુસરે છે
3
માત્ર નિષ્કર્ષ Il અનુસરે છે
4
I અને II બંને નિષ્કર્ષ અનુસરે છે