પૃથ્વી પર ઋતુઓમાં ફેરફાર થાય છે કારણ કે -
1
પૃથ્વીના પરિભ્રમણનો અક્ષ તેની ભ્રમણકક્ષાના સમતલ પર લંબ છે
2
પૃથ્વીના પરિભ્રમણનો અક્ષ તેની ભ્રમણકક્ષાના સમતલના સંદર્ભમાં ઢળેલો છે
3
પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર સ્થિર નથી
4
પૃથ્વીના પરિભ્રમણનો અક્ષ તેની ભ્રમણકક્ષાના સમતલને સમાંતર છે