એનોડીકરણ પ્રક્રિયા માટે નીચેનામાંથી કયું સાચું નથી?
1
તે એલ્યુમિનિયમને ક્ષારણ અવરોધક બનાવે છે.
2
એલ્યુમિનિયમ, ટાઇટેનિયમ અને મેગ્નેશિયમ જેવી ધાતુઓનું એનોડીકરણ કરી શકાય છે.
3
શુદ્ધ એલ્યુમિનિયમ પદાર્થ એ એનોડ છે અને ઓક્સિજન વાયુ કેથોડ પર ઉત્પન્ન થાય છે.
4
તેનો ઉપયોગ વિમાન ઉદ્યોગમાં થાય છે.