આપેલા વિધાનો વાંચો અને તારણોમાંથી ક્યું તારણ તાર્કિક રીતે વિધાનોને અનુસરે છે તે નક્કી કરો.
વિધાનો:
I. કેટલાક કલાકારો ચિત્રકારો છે.
II. કેટલાક ચિત્રકારો લેખકો છે.
III. બધા લેખકો કવિઓ છે.
1
બધા કલાકારો કવિઓ છે.
2
કેટલાક કવિઓ ચિત્રકારો છે.
3
કેટલાક કવિઓ કલાકારો છે.
4
બધા લેખકો કલાકારો છે.