છ જુદા જુદા ફળો નારંગી, સફરજન, નાળિયેર, કેળા, લીચી અને કેરીને એક જ અઠવાડિયાના છ જુદા જુદા દિવસોમાં નાસ્તામાં ખાવામાં આવે છે (જે સોમવારે શરૂ થાય છે અને શનિવારે સમાપ્ત થાય છે). સોમવારે ફળ કેળા ખાવામાં આવે છે. કેળા પછી ત્રીજા દિવસે કેરી ખાવામાં આવે છે. કેરી અને લીચી વચ્ચે માત્ર એક જ ફળ ખાવામાં આવે છે. કેરી પછી તરતના દિવસે જ નાળિયેર ખાવામાં આવે છે. સફરજનને નારંગીના તરત પહેલાના દિવસે ખાવામાં આવે છે. બુધવારે કયું ફળ ખાવામાં આવે છે?
1
લીચી
2
નાળિયેર
3
નારંગી
4
સફરજન