આપેલ વિધાનો અને તારણો કાળજીપૂર્વક વાંચો. ધારી લઈએ કે વિધાનોમાં આપવામાં આવેલી માહિતી સાચી છે, ભલે તે સામાન્ય રીતે જાણીતા તથ્યો સાથે ભિન્ન હોય, તો નક્કી કરો કે આપેલા તારણોમાંથી કયા તારણો વિધાનોને તાર્કિક રીતે અનુસરે છે.
વિધાનો:
બધા વાઘ સિંહ છે.
બધા સિંહ પ્રાણીઓ છે.
તારણો:
Ⅰ બધા વાઘ પ્રાણીઓ છે.
Ⅱ. કોઈ વાઘ એ પક્ષી નથી.
1
માત્ર તારણ II અનુસરે છે
2
બંને તારણો અનુસરે છે
3
ક્યાં તો તારણ I કે ક્યાં તો II અનુસરે છે
4
માત્ર તારણ I અનુસરે છે