ક્ષારણના સંદર્ભમાં નીચેના વિધાનો ધ્યાનમાં લો:
1. તે એક કુદરતી પ્રક્રિયા છે જે શુદ્ધ ધાતુને વધુ રાસાયણિક રીતે સ્થાયી સ્વરૂપમાં, જેમ કે ઓક્સાઇડ, હાઇડ્રોક્સાઇડ અથવા સલ્ફાઇડમાં રૂપાંતરિત કરે છે.
2. તે ગરમ તાપમાન અને એસિડ અને ક્ષાર દ્વારા ઝડપી બને છે.
3. ગેલ્વેનીકરણ લોખંડ અને સ્ટીલના ક્ષારણ સામે રક્ષણ કરી શકે છે.
ઉપરોક્ત આપેલા કયા વિધાનો સાચા છે?
1
માત્ર 1 અને 2
2
માત્ર 2 અને 3
3
માત્ર 1 અને 3
4
1, 2 અને 3