આ પ્રશ્નમાં, એક વિધાન આપવામાં આવે છે, ત્યારબાદ વિકલ્પો તરીકે કેટલાક તારણો આપવામાં આવે છે. આપેલ વિધાનમાંથી તાર્કિક રીતે અનુસરે છે તે તારણ પસંદ કરો.
વિધાન: સજાનો ડર પરીક્ષા દરમિયાન છેતરપિંડીનાં કિસ્સાઓ ઘટાડે છે.
1
શિક્ષણ રટ્ટો બની ગયું છે અને તેથી વિદ્યાર્થીઓ છેતરે છે.
2
જો વિદ્યાર્થીઓ પરીક્ષા દરમિયાન છેતરપિંડી કરતા પકડાય તો નિરીક્ષકોને દોષિત ગણવામાં આવે છે.
3
પરીક્ષા અઘરી હોય તો છેતરપિંડીનાં કિસ્સાઓ વધે છે.
4
સજા એ એક પરિબળ છે જે પરીક્ષા દરમિયાન છેતરપિંડીની ઘટનાઓને નિયંત્રિત કરે છે.