આપેલ તર્કને ધ્યાનમાં લો અને નક્કી કરો કે આપેલ ધારણા/ઓમાંથી કઈ ધારણા/ ધારણાઓ લાગુ પડે છે.
તર્ક:
IT મંદીના કારણે ઘણા સોફ્ટવેર એન્જિનિયરોએ તેમની નોકરી ગુમાવી હતી.
ધારણા:
1. IT ક્ષેત્રની નોકરીઓ સુરક્ષિત નથી.
2. IT સેક્ટરની કંપનીઓ ઘણી વાર સોફ્ટવેર એન્જિનિયરોની છટણી કરે છે.
1
માત્ર ધારણા 1 લાગુ પડે છે.
2
માત્ર ધારણા 2 લાગુ પડે છે.
3
1 અને 2 બંને લાગુ પડે છે.
4
1 કે 2 માંથી એકપણ લાગુ પડતું નથી.