નીચેનામાંથી સાચું વિધાન પસંદ કરો:
1
વનસ્પતિ પ્લવકમાં પ્રકાશસંશ્લેષણાત્મક રીતે સક્રિય રંગદ્રવ્ય હોતું નથી
2
વનસ્પતિ પ્લવકમાં વધારો થવાથી લીલા ક્ષેત્રમાં પશ્ચાદ-પ્રકીર્ણન ઘટે છે
3
વનસ્પતિ પ્લવકમાં વધારો થવાથી લીલા ક્ષેત્રમાં પશ્ચાદ-પ્રકીર્ણન વધે છે
4
વનસ્પતિ પ્લવકમાં વધારો થવાથી વાદળી ક્ષેત્ર ઝડપથી શોષાય છે