નીચેનામાંથી ક્યુ/ક્યાં વિધાન સાચા અથવા ખોટા છે?
વિધાન:
A) આવર્ત કોષ્ટકમાં ડાબેથી જમણી બાજુએ જઈએ, ત્યારે તત્વોની રાસાયણિક પ્રતિક્રિયા પહેલા ઘટે છે પછી વધે છે.
B) આવર્ત કોષ્ટકના સમૂહમાં ઉપરથી નીચે જઈએ તેમ અધાતુઓની રાસાયણિક પ્રતિક્રિયા ઘટતી જાય છે.
1
વિધાન A અને B સાચું છે.
2
વિધાન A સાચું છે, પણ B ખોટું છે.
3
વિધાન B સાચું છે, પણ A ખોટું છે.
4
વિધાન A અને B ખોટું છે.