નીચેનામાંથી ક્યુ/ક્યાં વિધાન સાચા અથવા ખોટા છે?

વિધાન:

A) આવર્ત કોષ્ટકમાં ડાબેથી જમણી બાજુએ જઈએ, ત્યારે તત્વોની રાસાયણિક પ્રતિક્રિયા પહેલા ઘટે છે પછી વધે છે. 

B) આવર્ત કોષ્ટકના સમૂહમાં ઉપરથી નીચે જઈએ તેમ અધાતુઓની રાસાયણિક પ્રતિક્રિયા ઘટતી જાય છે.

1
વિધાન A અને B સાચું છે.
2

વિધાન A સાચું છે, પણ B ખોટું છે.

3
વિધાન B સાચું છે, પણ A ખોટું છે. 
4
વિધાન A અને B ખોટું છે. 

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation