આપેલ વિધાનને ધ્યાનમાં લો અને નક્કી કરો કે આપેલ ધારણાઓમાંથી કઈ વિધાનમાં સૂચિત છે.
વિધાન:
શિક્ષકોએ વર્કશોપમાં હાજરી આપવાની રહેશે.
ધારણા:
વર્કશોપ એ શિક્ષકોને અપડેટ કરે છે.
વર્કશોપ એ સમયનો નાશ કરે છે.1
માત્ર ધારણા (I) સૂચિત છે
2
બંને ધારણાઓ (I) અને (II) સૂચિત છે.
3
માત્ર ધારણા (II) સૂચિત છે.
4
ન તો ધારણા (I) કે (II) સૂચિત નથી.