એક નિવેદન પછી બે અનુમાન I અને II આપવામાં આવેલ છે. તમારે નિવેદનને સત્ય માનવાનું છે, ભલે તે સામાન્ય રીતે જ્ઞાત હોય એવા તથ્યો કરતા ભિન્ન હોય તેમ લાગે. તમારે એ નક્કી કરવાનું છે કે આપેલા અનુમાનમાંથી કયું આપવામાં આવેલ નિવેદનને અનુસરે છે.

નિવેદન: સરકારે પર્યાપ્ત આવક ધરાવતા લોકોને સબસિડી છોડી દેવા જણાવ્યું છે.

અનુમાન:

I. કેટલાક નાગરિકોને સબસિડીની જરુર નથી.

II. ગરીબોને કોઈ સબસિડી મળતી નથી.

1
માત્ર અનુમાન I અનુસરે છે
2
માત્ર અનુમાન II અનુસરે છે
3
બંને અનુમાન અનુસરે છે
4
કોઈપણ અનુમાન અનુસરતું નથી

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation