ઘર્ષણ વિશે નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
(a) ઘર્ષણ સંપર્કમાં રહેલી સપાટીઓની પ્રકૃતિ પર આધારિત છે.
(b) ઘર્ષણ સંપર્કમાં રહેલી બે સપાટીઓ વચ્ચેની સાપેક્ષ ગતિનો વિરોધ કરે છે.
(c) ઘર્ષણ હંમેશા અનિચ્છનીય છે.
1
માત્ર (a)
2
બંને (a) અને (b)
3
માત્ર (b)
4
(a), (b) અને (c)