નીચેનામાંથી કયું/કયા વિધાન/વિધાનો સાચાં છે?
વિધાનો:
I) બે પદાર્થો વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ બે પદાર્થો વચ્ચેના અંતરથી સ્વતંત્ર છે.
II) બે પદાર્થો વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ બે પદાર્થો વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે.
III) બે પદાર્થો વચ્ચેનું ગુરુત્વાકર્ષણ બળ તેમના દળોના ગુણાકારના સમપ્રમાણમાં છે.
1
વિધાન I અને II
2
વિધાન I, II અને III
3
વિધાન II અને III
4
વિધાન I અને III