આપેલા વિધાનો અને નિષ્કર્ષો ધ્યાનથી વાંચો. તમારે આપેલા વિધાનોને સાચા માનવાના છે, ભલે તે સામાન્ય રીતે જાણીતી હકીકતોથી અલગ લાગે, અને નક્કી કરો કે કયા નિષ્કર્ષ(ઓ) તાર્કિક રીતે આપેલા વિધાનોને અનુસરે છે.
વિધાનો:
બધી મધમાખીઓ જંતુઓ છે.
બધી મધમાખીઓ છત્તા છે.
નિષ્કર્ષો:
(I) કેટલીક છત્તાઓ જંતુઓ છે.
(II) બધી છત્તાઓ મધમાખીઓ છે.
1
માત્ર નિષ્કર્ષ (II) અનુસરે છે
2
માત્ર નિષ્કર્ષ (I) અનુસરે છે
3
નિષ્કર્ષ (I) કે (II) માંથી કોઈ અનુસરતું નથી.
4
બંને નિષ્કર્ષો (I) અને (II) અનુસરે છે