આપેલ વિધાનો અને તારણો કાળજીપૂર્વક વાંચો. ધારી લઈએ કે વિધાનોમાં આપવામાં આવેલી માહિતી સાચી છે, ભલે તે સામાન્ય રીતે જાણીતા તથ્યો સાથે ભિન્ન હોય, તો નક્કી કરો કે આપેલા તારણોમાંથી કયા તારણો વિધાનોને તાર્કિક રીતે અનુસરે છે.
વિધાનો:
કેટલીક પેન પુસ્તકો છે.
બધા પુસ્તકો કંપાસ છે.
કેટલાક કંપાસ પિન છે.
તારણો:
I. કેટલાક કંપાસ પેન છે.
II. બધા કંપાસ પેન છે.
III. કેટલીક પિન પુસ્તકો છે.
IV. કેટલાક કંપાસ પુસ્તકો છે.
1
માત્ર I અને II તારણો અનુસરે છે.
2
માત્ર II અને III તારણો અનુસરે છે.
3
માત્ર I અને IV તારણો અનુસરે છે.
4
માત્ર III અને IV તારણો અનુસરે છે.