નીચેના પ્રશ્નમાં નીચે આપેલા કેટલાક વિધાનો અને તે વિધાનોના આધારે કેટલાક તારણો આપવામાં આવ્યા છે. આપેલ વિધાનોને સાચા માની લેવું, ભલે તેઓ પ્રચલિત તથ્યોથી અલગ હોય. બધા તારણો વાંચો અને પછી નક્કી કરો કે આપેલમાંથી kayઆ તારણો તાર્કિક રીતે આપેલા વિધાનોને અનુસરે છે.
વિધાનો:
I. J એ K નથી.
II. કેટલાક K એ L છે.
તારણો:
I. કેટલાક K, J નથી.
II. કેટલાક L, J નથી.
1
બંને તારણ I અને II અનુસરે છે
2
બેમાંથી કોઈ તારણ અનુસરતું નથી
3
માત્ર તારણ II અનુસરે છે
4
માત્ર તારણ I અનુસરે છે