આપેલ નિવેદન અને નિષ્કર્ષો ધ્યાનપૂર્વક વાંચો અને નક્કી કરો કે નિવેદનમાંથી કયા નિષ્કર્ષો તાર્કિક રીતે અનુસરે છે.
નિવેદન:
ખૂબ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ વર્ગમાં ભણવાને બદલે વરસાદમાં નૃત્ય કરવાનું પસંદ કરે છે.
નિષ્કર્ષો :
I: વરસાદ વિદ્યાર્થીઓને સ્વસ્થ રાખે છે.
II: નૃત્ય એ સારી કસરત છે.1
I અને II બંને નિષ્કર્ષો અનુસરે છે.
2
ન તો નિષ્કર્ષ I કે II અનુસરે છે.
3
માત્ર નિષ્કર્ષ I અનુસરે છે.
4
માત્ર નિષ્કર્ષ II અનુસરે છે.