'બ્લુ વોટર(ભૂરા પાણી)' નીતિ, જેનો હેતુ ભારતીય જળમાર્ગોમાં દરિયાઈ પ્રભુત્વ જાળવી રાખવા અને અરબી સમુદ્ર અને હિંદ મહાસાગરમાં વિશિષ્ટ વેપારી શક્તિ મેળવવાનો હતો. નીચેનામાંથી કોના દ્વારા આ નીતિ શરૂ કરવામાં આવી છે?

1
વાસ્કો દ ગામા
2
નુનો દ કુન્હા
3
ફ્રાન્સિસ્કો ડી અલમેડા
4
આલ્ફોન્સો ડી આલ્બુકર્ક

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation