ત્રિપક્ષીય કવાયત 'દોસ્તી-16' વિશે નીચેના વિધાનને ધ્યાનમાં લો.
1. 'દોસ્તી' કવાયત 1991 માં ભારત અને માલદીવના તટ રક્ષકો દ્વારા દ્વિપક્ષીય કવાયત તરીકે શરૂ કરવામાં આવી હતી.
2. ભારત, શ્રીલંકા અને માલદીવનો સમાવેશ કરતી ત્રિપક્ષીય કવાયત 'દોસ્તી'ની 16મી આવૃતિ વિશાખાપટ્ટનમમાં યોજાઈ રહી છે.
નીચેનામાંથી કયું વિધાન સાચું છે?
1
માત્ર 1
2
માત્ર 2
3
1 અને 2 બંને
4
1 કે 2માંથી કોઈ નહીં