નિર્દેશ: નિવેદન બાદ I અને II થી અંકિત બે કાર્યવાહીઓ આપવામાં આવેલ છે. તમારે નિવેદનમાંની દરેક વસ્તુ સાચી હોવાનું માનવાનું છે અને નિવેદનમાં આપવામાં આવેલી માહિતીના આધારે નક્કી કરવાનું છે કે સૂચવેલ કાર્યવાહીઓમાંથી કઈ તાર્કિક રીતે અનુસરે છે.
નિવેદન: દર વર્ષે, ચોમાસાની શરુઆતમાં કે અંતમાં, કોલેરાના કેટલાક કિસ્સાઓ જોવા મળે છે, પરંતુ આ વર્ષે આ લગભગ ચાર વર્ષ પછી જોવા મળતાં, તે એક મોટો રોગચાળો હોવાનું જણાય છે.
કાર્યવાહી
I. રોગચાળાને રોકવા માટે દર ચાર વર્ષ પછી સાવચેતીના પગલાં લેવા જોઈએ.
II. લોકોને ચોમાસામાં ઉકાળેલું પાણી પીવાની સલાહ આપવી જોઈએ.
1
માત્ર I અનુસરે છે
2
માત્ર II અનુસરે છે
3
ન તો I અને ન તો II અનુસરે છે
4
I અને II અનુસરે છે