આપેલ વિધાનોને સાચા માની લો અને નક્કી કરો કે આપેલ વિધાનોમાંથી કયા નિષ્કર્ષ ચોક્કસપણે લઈ શકાય.
વિધાન:
કોઈ કૂતરો બિલાડી નથી. કેટલીક બિલાડીઓ ઉંદર હોય છે. બધા ઉંદરો ડુક્કર છે.
નિષ્કર્ષો:
1. બધા જ કૂતરા ઉંદર હોય છે.
2. બધા ડુક્કર ઉંદરો છે.
3. કેટલાક ડુક્કર બિલાડીઓ હોય છે.
4. કોઈ ડુક્કર કૂતરો નથી હોતો.
1
ફક્ત નિષ્કર્ષ 1 અને 2 અનુસરે છે
2
ફક્ત નિષ્કર્ષ 3 અનુસરે છે
3
ફક્ત નિષ્કર્ષ 1 અને 3 અનુસરે છે
4
ફક્ત નિષ્કર્ષ 4 અનુસરે છે