શાહજહાંની દક્ષિણ ભારત નીતિ અંગે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?

1
ઇ. સ 1633માં અહેમદનગર રાજ્ય સંપૂર્ણપણે મુઘલ સામ્રાજ્યમાં ભળી ગયું હતું.
2
ઇ. સ 1636 માં ગોલકોન્ડા અને બિજાપુરે શાહજહાં સાથે કરાર કરીને આધીનતા સ્વીકારી હતી.
3
શાહજહાંએ ઇ. સ 1636 અને 1652માં અનુક્રમે દક્ષિણનો પ્રથમ અને બીજો સુબેદારી ઓરંગઝેબને સોંપી હતી.
4
ઇ. સ 1656 માં શાહજહાંએ બિજાપુર અને ગોલકોન્ડાનો વિનાશ કર્યો હતો.

Sponsored

hivanix.in

Visit

This quiz is brought to you by hivanix.in

🌐 Web App Development

Quick Navigation