railway RRB NTPC Mock Test Series 2024-25 (CBT 1 + CBT 2) General Knowledge Medieval History Mughal empire
શાહજહાંની દક્ષિણ ભારત નીતિ અંગે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
1
ઇ. સ 1633માં અહેમદનગર રાજ્ય સંપૂર્ણપણે મુઘલ સામ્રાજ્યમાં ભળી ગયું હતું.
2
ઇ. સ 1636 માં ગોલકોન્ડા અને બિજાપુરે શાહજહાં સાથે કરાર કરીને આધીનતા સ્વીકારી હતી.
3
શાહજહાંએ ઇ. સ 1636 અને 1652માં અનુક્રમે દક્ષિણનો પ્રથમ અને બીજો સુબેદારી ઓરંગઝેબને સોંપી હતી.
4
ઇ. સ 1656 માં શાહજહાંએ બિજાપુર અને ગોલકોન્ડાનો વિનાશ કર્યો હતો.