બે નિવેદનો અનુક્રમે વિધાન (A) અને કારણ (R) તરીકે ઓળખવામાં આવે છે. નિવેદનો વિશે સૌથી યોગ્ય ટિપ્પણી પસંદ કરો.
વિધાન (A):
કેટલાક ઉદ્યોગો દ્વારા છોડવામાં આવતો મિથેન વાયુ પૃથ્વીવ્યાપી તાપમાન-વૃદ્ધિ તરફ દોરી જાય છે.
કારણ (R):
મિથેન એક ભારે વાયુ છે અને તે વાતાવરણના નીચલા ક્ષેત્રમાં સ્થાયી થાય છે.
1
A અને R બંને સાચા છે અને R એ A ની સાચી સમજૂતી છે.
2
A અને R બંને સાચા છે પરંતુ R એ A ની સાચી સમજૂતી નથી.
3
A સાચું છે પણ R ખોટું છે.
4
A ખોટું છે પણ R સાચું છે.