આપેલ વિધાનો સાચા હોવાનું માની લો અને આપેલ વિધાનોમાંથી કયું તાર્કિક રીતે અનુસરે છે તે નક્કી કરો.
વિધાનો:
લોકો માને છે કે સરકારને વેરો ચૂકવવો એ બોજ અને નકામું છે. આથી, તેઓ વેરો ભરવાનું ટાળે છે અથવા તરત વેરો ચૂકવતા નથી.
તારણો:
- સરકારે લોકોમાં જાગૃતિ લાવવી જોઈએ કે વેરો ભરવાથી રાષ્ટ્ર નિર્માણમાં મદદ મળે છે.
- વેરો વધારવો જોઈએ જેથી વધુ નાણાં એકત્ર થાય.
1
1 અને 2 બંને અનુસરે છે.
2
માત્ર તારણ 1 અનુસરે છે.
3
ન તો 1 કે 2 અનુસરે છે.
4
માત્ર તારણ 2 અનુસરે છે.