આપેલા વિધાનો અને તારણો ધ્યાનથી વાંચો. વિધાનોમાં આપેલી માહિતી સાચી છે એમ ધારી લો, ભલે તે સામાન્ય રીતે જાણીતી હકીકતોથી અલગ લાગે, આપેલા કયા તારણ(ઓ) તાર્કિક રીતે વિધાનોમાંથી અનુસરે છે તે નક્કી કરો.
વિધાનો:
કેટલીક બિલાડીઓ ઉંદર છે.
બધા ઉંદર કુતરા છે.
બધા કુતરા વાંદરા છે.
તારણો:
(I) કેટલાક વાંદરા બિલાડીઓ છે.
(II) બધા વાંદરા ઉંદર છે.
1
તારણ I કે II કોઈ પણ અનુસરતું નથી
2
માત્ર તારણ I અનુસરે છે
3
તારણ I અને II બંને અનુસરે છે
4
માત્ર તારણ II અનુસરે છે